આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે …ડોકટર નથી હાજર ભગવાન છે

અન્ય હોસ્પિટલમાં કૉવીડની સારવારથી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા…હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં … Read More

આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ

સમસર કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ “મેડીકલ સ્ટાફે દિકરાની જેમ મારી સેવા કરી છે”:  કિશોરચંદ્ર ચાંદરાણી “અંતે સિવિલ હોસ્પિટલની સારવારથી … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર

કોવિડ હોસ્પિટલમાં લોકોના આરોગ્ય માટે સેવારત કોરોના વોરિયર્સના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે રાજ્ય સરકાર કોવિડ હોસ્પિટલમાં આરોગ્યના તમામ કર્મીઓને એમની ડ્યૂટીની સાથે મળી રહ્યો છે પોષણયુક્ત આહાર અહેવાલ: … Read More

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે … Read More

કોરોનાના દર્દીઓની સારવારની ઇશ્વરે મને તક આપી છે : – ડો. ઉર્વી દવે

કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More