પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત કોરોના સંકટમાં દર્દીઓની સેવાનો મોકો મળ્યો છે, જેને પ્રામાણિકતાથી નિભાવીશ: ડો. રવિ પરમાર અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૧ નવેમ્બર: … Read More

કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ ગોંસાઈ

જન્મદિનની અનોખી ઉજવણી “હાલ 300 યુનિટ જેટલા પ્લાઝ્મા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ” – પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી ૨૫% ફેફસાં ડેમજ થયા હતા છતાં મનને મજબૂત કરી કોરોના સામે ઝઝૂમયા બાદ પ્લાઝમાં ડોનેટ કરતા ડો.ધવલ … Read More

રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

ન્યાય મંદિરમાં બેસી લોકોને ન્યાય આપવાની સાથે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: “કોરોના” આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે … Read More

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ કોરોનાના સંક્રમણમાંથી  સ્વસ્થ થયેલા  રાજકોટ પીડીયુ હોસ્પિટલના લેબ ટેકનિશિયન જસ્મિન જોશીનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, … Read More

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

ડોકટરોને દર્દીઓની સારવારમાં સેતુરૂપ બનતુ પ્લાઝ્મા

કોરોનાના દર્દીઓની સારવારાર્થે ડોકટરોને પ્રેરકબળ પુરૂં પાડતા પ્લાઝ્મા ડોનર ડો. અનુરથ સાવલીયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૧ ઓક્ટોબર: હાલની કોરોના મહામારીમાં દર્દીઓની સારવારમાં ડોક્ટર અને તેમની ટીમ જીવ જોખમમાં મૂકી … Read More

જીવનરૂપી ઇમારતને પ્લાઝ્મા રૂપી મજબૂતાઈ પુરી પાડતા ઇમારત નિર્માણના કસબી સંજયભાઈ લાખાણી

૧૩૦ વખત રક્તદાન અને ૪ વાર પ્લાઝ્મા આપી સમાજને દાનનો પ્રેરણાદાયી રાહ ચીંધતા બિલ્ડર સંજયભાઈ લાખાણી અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૦ ઓક્ટોબર: લોહી અને તેનો ઘટક પ્લાઝ્મા દુનિયાની કોઈ … Read More

“એક પ્લાઝમા ડોનર બે વ્યક્તિની જિંદગી બચાવે છે.”

રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

સિવિલે મને નવજીવન આપ્યું છે, જયારે પણ જરૂર પડશે પ્લાઝ્મા ડોનેટ કરીશ- બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ ખીરા

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: સિવિલ હોસ્પિટલે મને ૧૭ દિવસ રાખ્યો અને મારી સારવાર કરી કોરોનમાંથી સાજો કરી નવજીવન આપ્યું છે, તેનું ઋણ ચૂકવવા હું કંઈ પણ કરી શકું…  આ શબ્દો છે બે મહિનામાં બીજી … Read More