સ્મીમેરના આર.એમ.ઓ. ડો. જયેશ પટેલ સહિત પરિવારે કોરોનાને હરાવ્યો
સુરત, ૧૬ ઓક્ટોબર: કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અનેક કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ફરજમાં સમર્પિત કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ … Read More