૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More