ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More