છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જણાયો

વડોદરા શહેર જિલ્લામાં ધન્વંતરિ રથો દ્વારા ઘર સમીપ આરોગ્ય સેવાઓ શરૂ કરવાના પ્રથમ ૧૦૦ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ લીધો લાભ: છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના … Read More

ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More

કોરોનાના સંક્રમણને અટકાવવા ૫૦ ધન્વંતરી રથના માધ્યમથી ૮૫ ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાઇ

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં ૬૪૭૫૪ ઘરો અને ૨,૮૭,૮૦૬ લોકોના સર્વેલન્સની થયેલી કામગીરી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં હાલના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં તા.૮-૯-૨૦ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ૫૨,૬૪૫ ઘર અને ૨,૨૭,૨૫૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાં ૧૨,૧૦૯ ઘર અને ૬૦,૫૫૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ૧૩૦૫ સર્વે ટીમ દ્વારા ૫૯૧ ગામ અને વિવિધ … Read More

“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

ઔદ્યોગિક એકમોમાં ધન્વંતરી રથની સરાહનીય કામગીરી

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩ હજારથી વધુ કારખાનાના ૪૭ હજારથી વધુ શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું રાજકોટ, તા. ૩ સપ્ટેમ્બર:કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો … Read More

જામનગર ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા અધિકારીશ્રી

ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા  જિલ્લા સમાહર્તાશ્રી, કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ  દ્વારા  કરવામાં આવતી … Read More

પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે

આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા કલેકટરશ્રી સંદીપ સાગલેનાહસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું રિપોર્ટ:માહિતી બ્યુરો, પાલનપુરબનાસકાઠા જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય … Read More