કોરોનાના સંક્રમણને અટકાવવા ૫૦ ધન્વંતરી રથના માધ્યમથી ૮૫ ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાઇ

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં ૬૪૭૫૪ ઘરો અને ૨,૮૭,૮૦૬ લોકોના સર્વેલન્સની થયેલી કામગીરી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં હાલના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં તા.૮-૯-૨૦ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ૫૨,૬૪૫ ઘર અને ૨,૨૭,૨૫૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાં ૧૨,૧૦૯ ઘર અને ૬૦,૫૫૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ૧૩૦૫ સર્વે ટીમ દ્વારા ૫૯૧ ગામ અને વિવિધ … Read More