મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ(Dhanvantari rath)નું લોકાર્પણ કરી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari rath)નું લોકાર્પણ કરી રાજ્યની આરોગ્ય સુવિધામાં ઉમેરો કર્યો ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય … Read More

“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ … Read More