ઈટોલીઝુબામ ઈન્જેકશનએ ટોસિલીઝુમાબની માફક સમાન રીતે અસરકારક છેઃઅધિક્ષકશ્રી

સુરત:માહિતીબ્યુરો:૨૧ જુલાઈ ૨૦૨૦ કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કમિટી દ્વારા મંજૂરી મુજબ આપવામાં આવે છે, જે … Read More

લોકડાઉન પછી તારક “મેહતા કા ઉલટા ચશ્મા” આવતી કાલ ૨૨ જુલાઇ થી નવા એપિસોડ સાથે જુઓ રાત્રે ૮.૩૦ કલાકે

આપણી સૌની વચ્ચે આવતી કાલે તારીખ ૨૨ જુલાઈ, બુધવારના રોજ સાંજે ૮.૩૦ વાગે ફરી એકવાર આપણા સૌના ડ્રોઈંગ રૂમમાં પરિવારની સાથે હાસ્યના તરંગો લઈને આ કોવીડ-૧૯ ની મહામારી વચ્ચે તેમનું … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૨૬ નવા દર્દીઓ નોંધાયા ૭૪૪ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૨૧ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૨૬ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૪૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૬૨,૬૮૨ ટેસ્ટ … Read More

શ્રી આલોક કુમાર એ ગ્રહણ કર્યો પશ્ચિમ રેલ્વે ના અપર મહાપ્રબંધક ના મહત્વપૂર્ણ પદ નો કાર્યભાર

શ્રી આલોક કુમાર એ 20 જુલાઈ 2020 ના રોજ પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક ના મહત્વપૂર્ણ પદ નો કાર્યભાર ગ્રહણ કર્યો.    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટરની અપીલ

જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તા રવિશંકર. જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની … Read More

લોકડાઉન દરમિયાન સૌથી મુશ્કેલ પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વે દ્વારા ગુડઝ ટ્રાફિકથી 2482 કરોડ આવક મેળવી

અમદાવાદ,૨૧ જુલાઈ ૨૦૨૦ 22 માર્ચ, 2020 થી લાગુ થયેલ સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાન આંશિક લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો અને માનવશક્તિની અછત હોવા છતાં, પશ્ચિમ રેલ્વે તેની ગુડઝ ટ્રેનો દ્વારા દેશભરમાં … Read More

પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે: ડી.જી.પી

તા. ૨૧/૦૭/૨૦૨૦ સોશિયલ મિડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર  ડી.જી.પી.શ્રી દ્વારા અપાયા તપાસના આદેશ. ગાંધીનગરમાં ત્રણ લોકોવિરુધ્ધ ગુનો દાખલ ગાંધીનગર,૨૧ જુલાઈ ૨૦૨૦ દેશ જ્યારે કોરોના મહામારી સામે … Read More

भारतीय तटरक्षक अवतरण पार्टी को २८ पैकेट चरस कदियारी टापू जखौ (गुजरात) के समीप मिले

२० जुलाई २०२०, जखौ (गुजरात), दोपहर करीब ०२:०० बजे भारतीय तटरक्षक की लैंडिंग पार्टी ने कदियारी टापू (जखौ के समीप) से समुद्र तटीय गश्त के दौरान चरस के २८ पैकेट … Read More

કોરોના વોરિયર્સ:૧૦૮ના ૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે

૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ ૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે પરિવાર પછી, દર્દી પ્રથમ: ૧૦૮ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાધિકા ઝાલા વિના … Read More