Navrang Nature Club: જામનગરમાં ખેડૂત અને પર્યાવરણ પ્રેમીઓને નિઃશુલ્ક રોપા વિતરણ કરાયું.

Navrang Nature Club: જામનગર માં નવરંગ નેચર ક્લબ દ્વારા ફ્રૂટ અને ફૂલ ના નિશુલ્ક રોપા વિતરણ અને ખેડૂતહાટ નું આયોજન કરવાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા … Read More

Plantation: વૃક્ષારોપણ, નિ:શુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ અભિયાનને વ્યાપક બનાવવા ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અપીલ

Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૫ લાખથી વધુ વૃક્ષારોપણનો અડગ નિર્ધાર. (તાઉ’તે વાવાઝોડામાં 5 હજાર વૃક્ષો ધરાશાયી થયા જે ખોટ પૂરવા 5 લાખ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ) હરિયાળી લોકસભા- ગાંધીનગર … Read More

જામનગરમાં વન મહોત્સવ હેઠળ વૃક્ષારોપણ કરાયું

પોલીસ હેડ કવાર્ટસ ખાતે આગેવાનોએ વૃક્ષો વાવી કરી ઉજવણી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ સપ્ટેમ્બર:ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાના વન મહોત્સવ-2020ના કાર્યક્રમનું સમગ્ર રાજયમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે … Read More

જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

જામનગરની જિલ્લા જેલમાં બે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરની જિલ્લા જેલમાં સુગમ વાતાવરણ જળવાયેલું રહે, તેવા પ્રયાસો કરવામાં … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

अमित शाह ने केंद्रीय रिजर्व पुलिस बल परिसर गुरुग्राम में बृक्षारोपण किया

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने केंद्रीय रिजर्व पुलिस बल परिसर,गुरुग्राम में अखिल भारतीय वृक्षारोपण अभियान में हिस्सा लिया। केन्द्रीय सशस्त्र पुलिस बल देशभर के हवाई अड्डे और रेलवे … Read More