પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More