પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ … Read More