જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટરની અપીલ

જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તા રવિશંકર. જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની … Read More