दिल्ली सरकार के 50 स्कूल प्रिंसिपलों के लिए आईआईएम अहमदाबाद द्वारा लीडरशिप ट्रेनिंग प्रारंभ

श्री मनीष सिसोदिया ने प्रिंसिपल ट्रेनिंग प्रोग्राम के पहले ऑनलाइन सत्र को संबोधित किया चार साल में दिल्ली के 700 प्रिंसिपल को आईआईएम अहमदाबाद से लीडरशिप ट्रेनिंग मिली। 50 प्रिंसिपल … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૯૮ નવા દર્દીઓ નોંધાયા ૭૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૨૦ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૯૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૪૮,૯૮૯ ટેસ્ટ … Read More

પશ્ચિમ રેલ્વેની 408 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 79 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

કોરોના રોગચાળાને કારણે આંશિક લોકડાઉનનાં હાલનાં વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની પાર્સલ વિશેષ ટ્રેનો અને ગુડઝ ટ્રેનો દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સતત સપ્લાયની ખાતરી આપી રહી છે. આ … Read More

નવા વરાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન

ગાંધીનગર, ૨૦ જુલાઇ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા શ્રી સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં … Read More

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો

કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, … Read More

સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે:-કલેકટર આર.જી. ગોહિલ કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવે તેનું અવશ્ય પાલન … Read More

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More

જામનગર તાલુકાના ઠેબા ગામ સજ્જડ બંધઆજથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત

જામનગર, ૨૦ જુલાઈ:જામનગર તાલુકાના ઠેબા ગામમાં થી પણ કોરોના ના દર્દીઓ સામે આવતા જતા હોવાથી, અને કોરોના નું સંક્રમણ સ્થાનિક લેવલે વધી ગયું હોવાથી ઠેબા ગામમાં સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ … Read More

રાજકોટ:મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજ્યસરકાર કટિબધ્ધ છે:મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીય મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્રઃ૧૦ ગામોની ૩૦ હજારની વસ્તીને મળનારી આરોગ્ય … Read More