સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી … Read More

માનવામાં નહિ આવે પણ…., જામનગરની જેલના લોકરક્ષક ખુદ જેલમાં ધકેલાયા

જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦ જામનગરમાં એસીબીની ટીમ દ્વારા જેલની અંદર પાન મસાલા પહોંચાડવાની સુવિધા આપવા માટે રૂપિયા લાંચ લેવા અંગે જેલ સહાયક લોકરક્ષક પોલીસ તથા એક વચેટિયાની ધરપકડ કરી લઈ રિમાન્ડ … Read More

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું જામનગરમા સ્વાગત કરાયું

રિપોર્ટ:જગત રાવલ જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી યુવા નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે સવારે જામનગરમાં તેમનું આગમન થતાં … Read More

શિવમ માટે સિવિલના તબીબો અમને”શિવ”ના રૂપમાં દેખાય છે:શિવમના પિતા

પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરીથી શિવમ બન્યો પીડામુક્ત સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા “મેસેન્ટ્રિક સિસ્ટ” ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી સંકલનઃ રાહુલ પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના ત્રણ … Read More

दिल्ली सरकार के 50 स्कूल प्रिंसिपलों के लिए आईआईएम अहमदाबाद द्वारा लीडरशिप ट्रेनिंग प्रारंभ

श्री मनीष सिसोदिया ने प्रिंसिपल ट्रेनिंग प्रोग्राम के पहले ऑनलाइन सत्र को संबोधित किया चार साल में दिल्ली के 700 प्रिंसिपल को आईआईएम अहमदाबाद से लीडरशिप ट्रेनिंग मिली। 50 प्रिंसिपल … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૯૮ નવા દર્દીઓ નોંધાયા ૭૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૨૦ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૯૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૪૮,૯૮૯ ટેસ્ટ … Read More

પશ્ચિમ રેલ્વેની 408 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 79 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

કોરોના રોગચાળાને કારણે આંશિક લોકડાઉનનાં હાલનાં વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની પાર્સલ વિશેષ ટ્રેનો અને ગુડઝ ટ્રેનો દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સતત સપ્લાયની ખાતરી આપી રહી છે. આ … Read More

નવા વરાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન

ગાંધીનગર, ૨૦ જુલાઇ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા શ્રી સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં … Read More

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો

કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, … Read More

સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે:-કલેકટર આર.જી. ગોહિલ કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવે તેનું અવશ્ય પાલન … Read More