રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More

જામનગર તાલુકાના ઠેબા ગામ સજ્જડ બંધઆજથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત

જામનગર, ૨૦ જુલાઈ:જામનગર તાલુકાના ઠેબા ગામમાં થી પણ કોરોના ના દર્દીઓ સામે આવતા જતા હોવાથી, અને કોરોના નું સંક્રમણ સ્થાનિક લેવલે વધી ગયું હોવાથી ઠેબા ગામમાં સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ … Read More

રાજકોટ:મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજ્યસરકાર કટિબધ્ધ છે:મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીય મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્રઃ૧૦ ગામોની ૩૦ હજારની વસ્તીને મળનારી આરોગ્ય … Read More

આ વર્ષે ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાખી મેલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

19 JUL 2020 by PIB Ahmedabad રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 03 ઓગસ્ટ, 2020ના રોજ ઉજવવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને મોટી સંખ્યામાં રાખી મેલ પ્રાપ્ત થવાની સંભાવના છે. એ સમયગાળા દરમિયાન રાખી મેલનો … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા ૮૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૯ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૬૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૬,૬૨૦ ટેસ્ટ … Read More

રેલ્વે ના અમદાવાદ કોચિંગ ડેપો એ બનાવ્યું ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ

પુરા વિશ્વ માં કોવિડ -19 મહામારી ફેલાયી છે ત્યારે આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે નાકર્મચારીઓ પણ આ વૈશ્વિક રોગચાળાને રોકવા માં વ્યસ્ત છે. તે દરમિયાન પશ્ચિમ રેલ્વેનાઅમદાવાદ મંડળ દ્વારા એક નવીન … Read More

અમદાવાદ મંડળ પર કોરોના વોરિયર્સ નું સન્માન

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ દ્વારા કોરોના સંક્રમણ ના વિકટ સમય માં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા રેલવે ના અધિકારીઓ અને કર્મચારીઓ નો સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો.વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી … Read More

अहमदाबाद मण्डल पर कोरोना वॉरियर्स का सम्मान

पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा कोरोना संक्रमण( कोविड-19) के विकट समय में उत्कृष्टकार्य करने वाले रेलवे के अधिकारियों व कर्मचारियों का सम्मान समारोह आयोजित किया गया । वरिष्ठ मंडल कार्मिक … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More