શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More