રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More