સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે:-કલેકટર આર.જી. ગોહિલ કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવે તેનું અવશ્ય પાલન … Read More