મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભાનો ચુંટણી પ્રવાસ યોજાયો: ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે લીંબડી … Read More

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના … Read More

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી શરૂ કરશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,31 ઓગસ્ટ :ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ ની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છે સૌરાષ્ટ બાદ … Read More

નવા વરાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન

ગાંધીનગર, ૨૦ જુલાઇ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા શ્રી સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં … Read More