આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

સ્લાઈડ કરીને જુઓ “કેરીંગ હેન્ડ્સ” અભિયાનની ચિત્રકથા “કેરીંગ હેન્ડ્સ” અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલની ૨૫૦૦ કોરોના યોધ્ધાઓએ ૮૦૦ ફૂટ લાંબા કપડા પર આપ્યું એકતાનું પ્રતીક આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના … Read More

અંબાજી ખાતે આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ … Read More

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ  જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ વડાપ્રધાનશ્રીની … Read More

જામનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત.

જાબુંડા પાટિયા પાસે ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયો અકસ્માત. મળતી માહિતી મુજબ ૧૪ લોકો અકસ્માતમાં ઘાયલ થયા. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર-રાજકોટ હાઈવે ઉપર આજે બપોરના … Read More

જામનગરના જોડિયાગામનો જર્જરીત કોઝ વે રાહદારીઓ માટે જોખમરૂપ..

સાગરખેડુ અને મંદિર ના દર્શનાર્થીઓ માટે એકમાત્ર માર્ગ બિસમાર બન્યો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયાગામ ના છેવાડે. અને ઉંડ નદી ના કાંઠે આવેલ અતિ પ્રાચીન … Read More

જામનગર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઉત્તરપ્રદેશમાં થયેલ અપમાન મુદ્દે દેખાવો યોજાયા

મહાત્મા ગાંધીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી, કિસાન મજૂર દિવસની ઉજવણી કરાઈ હેલ્મેટ અને માસ્ક ના કમ્મર તોડ દંડ માંથી પ્રજા ને મુક્તિ માટે માંગ કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 … Read More

“ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.

અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More

કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા આયોજિત કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગરમાં કોવિડ વિજય રથ નું પ્રસ્થાન કરાવતા કૃષિ કેબિનેટમંત્રી … Read More