સાબરમતી જેલને ભેટ આપવા પહોંચ્યો સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો `સુંદર’, જાણો, કેમ ભાવુક થયો મયુર વાકાણી?

મયુરનું માનવું છે કે, `જેલમાં ભલે ગુનેગાર રહેતા હોય પરંતુ જેલ એક એવી જગ્યા છે જ્યાં માણસનું પુનઃ ઘડતર થાય છે. અહીંથી બહાર નીકળીને વ્યક્તિ સારો માણસ બની શકે છે. … Read More

સાબરમતી જેલના કેદીઓ માટે “સ્વાસ્થ્ય સુધા” કાર્યક્રમ શરૂ કરાયો

સાબરમતી જેલના કેદીઓ માટે “સ્વાસ્થ્ય સુધા” કાર્યક્રમ શરૂ કરાયો પ્રીઝન રેડિયો દ્વારા કેદીઓને દર ગુરૂવારે આરોગ્ય સંલગ્ન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અમદાવાદ, ૨૨ ઓક્ટોબર: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કેદીઓના સુધારણા, … Read More

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ

‘રેડિયો પ્રિઝન’ સાબરમતી લાઈવ… અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવ:- વાર્ષિક રૂ. ૦૧ કરોડનું ટર્ન ઓવર … Read More