સાબરમતી જેલને ભેટ આપવા પહોંચ્યો સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો `સુંદર’, જાણો, કેમ ભાવુક થયો મયુર વાકાણી?

મયુરનું માનવું છે કે, `જેલમાં ભલે ગુનેગાર રહેતા હોય પરંતુ જેલ એક એવી જગ્યા છે જ્યાં માણસનું પુનઃ ઘડતર થાય છે. અહીંથી બહાર નીકળીને વ્યક્તિ સારો માણસ બની શકે છે. … Read More