રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલા રૂ.6247.5 કરોડ (AED 3.1 બિલિયન)નું રોકાણ કરશે

 ભારતના ઝડપથી વિકસતા રિટેલ ક્ષેત્રના વિકાસને આ રોકાણ વધુ ઇંજન આપશે મુંબઈ, 1 ઓક્ટોબર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, અબુધાબી સ્થિત ટોચના મૂડીરોકાણકાર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની … Read More

વયોવૃધ્ધ વ્યક્તિઓની ઝિંદાદીલી પાસે નબળો પડતો કોરોના

એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃધ્ધજનોએ કોરોનાનો કર્યો સફાયો ક્રિટિકલ પરિસ્થિતિમાં ૨૪x૭ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત આરોગ્ય કર્મીઓ જો “મોટી ઉંમર છે” ના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની … Read More

કોરોનાની સારવાર પોલિસની ફરજો કરતાં કયાંય વધુ અઘરી છે:પોલિસકર્મી

કોરોનાની હાથકડીમાંથી માત્ર પાંચ જ દિવસમાં મુકત થયેલા પોલિસકર્મી ધર્મેશભાઇ રંગાણી રાજકોટ તા. ૧ ઓકટોબર – ગુનેગારોને રંગે હાથ પકડવાવાળા ખુદ જ જયારે કોરોનાના હાથે ઝડપાઇ જાય ત્યારે કેવો અનુભવ થાય એ તો રાજકોટ … Read More

રાજકોટના વિવિધ વેપારી એસોસીએશનને કોરોનાથી બચાવ અને તકેદારીના પગલા અંગે માર્ગદર્શન અપાયું

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લાના અધિક કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સ્કુટર પાર્ટ … Read More

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં  કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More

કોરોના સે ડરના કયું હૈ?: આર.જે. ઈશિતા

કોરોનાસે ડરના કયું હૈ ?કોરોનાથી હારવાનું નથી, હાર માનતા પણ નહી,આનાથી બહું જલ્દી છૂટકારો મળી જશે રેડ એફ.એેમ. ના આર.જે. ઈશિતાનો પ્રેરક સંદેશ  રાજકોટ, ૦૧ ઓક્ટોબર: નમસ્તે રાજકોટ ! ફિલહાલ કોરોના આપણા માટે બહુ જ મોટી ચેલેન્જ બની … Read More

ગુજરાત રાજ્ય એન.સી.સી.નું પ્રથમ ફ્લાઇટ સિમ્યુલેટર કાર્યરત

રાજ્યના ઉડ્ડયન ક્ષેત્રે અનોખી પહેલ- હવે કેડેટ્સ ભરશે વર્ચ્યુઅલ ઉડાન કેડેટ્સની તાલીમને વધુ સધન અને પરિણામલક્ષી બનાવશે સિમ્યુલેટર્સ: મેજર જનરલ રોય જોસેફ ગુજરાત રાજ્ય એન.સી.સી. કેડેટ્સની તાલીમને વધુ સઘન બનાવવા … Read More

પશ્ચિમ રેલવે ચલાવશે સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો

અમદાવાદ, ૦૧ ઓક્ટોબર: યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી સુમિત … Read More

યુપીએસસી પરીક્ષા માટે ભાવનગર થી અમદાવાદ અને સોમનાથ થી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન

અમદાવાદ, ૦૧ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે આગામી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષા ને ધ્યાન માં રાખતા કેન્ડીડેટ્સ ની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ થી અમદાવાદ અને સોમનાથ થી અમદાવાદ વચ્ચે … Read More

મુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે

ગાંધી જયંતિ રજી ઓકટોબરમુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે વીડિયો કોન્ફરન્સથી યોજાશે વિવિધ કાર્યક્રમો : રાજ્યના પાંચ જિલ્લા પોરબંદર, મહેસાણા, આણંદ, ગાંધીનગર ના … Read More