World Environment Day: જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

World Environment Day: કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરાયું જીવન અને સંસ્કૃતિ સાથે પ્રકૃતિની સુરક્ષાનું આચરણ ખૂબ આવશ્યક મંત્રી આર.સી.ફળદુ વૃક્ષને વાસુદેવ માની … Read More

Pradhan Mantri Suraksha Bima Yojana: જામનગરના શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ

જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો(Pradhan Mantri Suraksha Bima Yojana) મળશે લાભ અહેવાલ: જગત રાવલજામનગર, ૨૧ મે: Pradhan Mantri Suraksha Bima … Read More

Jamnagar district: જામનગર જિલ્લાના ૧૦હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળાંતરીત કરાયા

Jamnagar district: મંત્રી આર.સી.ફળદુએ આશ્રય સ્થાનોની મુલાકાત લઇ, વ્યવસ્થાઓની કરી સમીક્ષા અહેવાલ: જગત રાવલજામનગર, ૧૮ મે: Jamnagar district:: તૌઉતે વાવાઝોડાની સંભવિત અસરને પગલે જામનગર જિલ્લા ખાતે વિવિધ વિસ્તારોમાં રહેતા સંભવિત … Read More

Corona mukt ward: જામનગર ખાતે ‘મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનનો શુભારંભ

Corona mukt ward: સમાજ શક્તિ જ્યારે કોઇ કાર્યમાં જોડાય છે ત્યારે તે મહા શક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે – મંત્રી આર.સી.ફળદુ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા … Read More

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્વહસ્તે દર્દીઓના પરિજનોને ભોજન આપી મંત્રીઓ થયા સેવાકાર્યમાં સહભાગી અહેવાલ: જગત રાવલજામનગર, … Read More

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મૂકાવી

કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન (vaccine) લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: આર.સી.ફળદુ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ માર્ચ: જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના … Read More

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો કેબિનેટમંત્રીના આર.સી ફરદુ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા રાજ્યના ૧૦ લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા અહેવાલ: જગત … Read More

જામનગરમાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા કૃષિ કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૮ જાન્યુઆરી: જામનગરના ધુંવાવ ગામે કન્યા શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર તાલુકાની કિશાન સૂર્યોદય યોજના ખુલી મુકાય. રાજ્ય સરકારના પ્રયાસો થી હવે ખેડૂતો ને દિવસે પણ મળશે … Read More

કૃષિબીલ નો વિરોધ ભારતની પ્રગતિમાં અવરોધ રૂપ હોવાનું જણાવતા કૃષિમંત્રી ફરદૂ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર શહેર ભાજપ કાર્યાલય પરકેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફરદુ ની પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી હતી. કૃષિ બિલ મુદ્દે યોજાઈ પ્રેસ કોનફરન્સમાં કૃષિમંત્રી દ્વારા ખેડૂતો … Read More

રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણયરાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ ડાંગર, મકાઇ અને બાજરીની તા.૧૬મી ઓક્ટોબરથી તથા … Read More