World Environment Day: જામનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ
World Environment Day: કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરાયું જીવન અને સંસ્કૃતિ સાથે પ્રકૃતિની સુરક્ષાનું આચરણ ખૂબ આવશ્યક મંત્રી આર.સી.ફળદુ વૃક્ષને વાસુદેવ માની … Read More