કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા આયોજિત કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગરમાં કોવિડ વિજય રથ નું પ્રસ્થાન કરાવતા કૃષિ કેબિનેટમંત્રી … Read More

આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારો ધર્મ છે :આર.સી.ફળદુ

રાજ્યમાં હજુ પણ વરસાદ પડશે અને ખેડૂતોને નુક્સાન થશે તો ખેડૂતોને સહાયરૂપ થવા સરકારનું મન ખુલ્લુ છે – સરકાર ચોક્કસ સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી કિસાન … Read More

૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More

‘સાત પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઇ-લોન્ચીંગ

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ … Read More

રાજયમાં થયેલા વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે SDRFના ધોરણે સહાય ચુકવાશે

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ખેડૂત હિતકારી મહત્વપૂર્ણ નિર્ણય કૃષિ મંત્રીશ્રીએ મંત્રીમંડળના કિસાન હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરી ખેડૂતો ગરેમાર્ગે ન દોરાય સરકાર ભૂતકાળની જેમ જ આ વર્ષે પણ … Read More

ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : આર.સી.ફળદુ

જામનગર જિલ્લામાં મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગુજરાત કૃષિવિકાસમાં દેશમાં પ્રથમ: ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર … Read More