Vijay Rath 3

કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા આયોજિત કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગરમાં કોવિડ વિજય રથ નું પ્રસ્થાન કરાવતા કૃષિ કેબિનેટમંત્રી આર.સી.ફરદુ, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિં કમિટી ના ચેરમેન સુભાસભાઈ જોષી, શાસક જૂથ ના નેતા દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મ્યુનિ. કમીશ્નર સતિષ પટેલ, ડી.ડી.ઓ ડો. વીપીન ગર્ગ અને સ્થાનિક કોર્પોરેટર અને આગેવાનો નજરે પડે છે.

આ તકે મંત્રી આર.સી.ફરદુ એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, યુનિસેફ અને કેન્દ્ર સરકારની કોવિડ 19 વિજય રથ જન જાગૃતિ માટે ખૂબ મહત્વપૂર્ણ કામગીરી સમગ્ર રાજ્યમાં નિભાવી રહ્યા નું જણાવ્યું હતું.

loading…