दिल्ली में प्रदूषण पैदा करने वाली सभी गतिविधियों के खिलाफ महा अभियान शुरू करेगी सरकार: गोपाल राय

दिल्ली में प्रदूषण पैदा करने वाली सभी गतिविधियों के खिलाफ 5 अक्टूबर से चौतरफा महा अभियान शुरू करेगी सरकार- गोपाल राय – सीएम अरविंद केजरीवाल पर्यावरण विभाग, विकास विभाग, पीडब्ल्यूडी, … Read More

જયેશ પટેલ ગેંગના મુખ્ય હથીયાર સપ્લાયરની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરતી એ.ટી.એસ. તથા જામનગર પોલીસ

અમદાવાદ, ૦૧ ઓક્ટોબર: જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા છ જયેશ પટેલેરાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપેલ. … Read More

સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ

સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ થઈ રહ્યો છે ૬ માળની ઇમારતના પ્રત્યેક માળ પર મ્યુઝિક સિસ્ટમના ભાગરૂપે ૨૦થી વધુ સ્પીકર દ્વારા સવાર … Read More

જામનગરમાં બર્નિંગ એક્ટિવા, ટ્રક અને એક્ટિવા વચ્ચે ટક્કર…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૧ ઓક્ટોબર: જામનગરના ખોડિયાર કોલોની રોડ ઉપર ઓશવાળ સેન્ટર નજીક આવેલા સંતોષી માતાના મંદિર પાસે આજે અચાનક જ એક ટ્રક અને એક્ટીવા સ્કુટર વચ્ચે ટક્કર … Read More

મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અન્વયે યુવા શક્તિને ઘેર બેઠા રમતગમતની તજજ્ઞ તાલીમ મળશે

રાજ્યના પ્રતિભાવંત-હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓમાં નામ રોશન કરે તેવી સઘન તાલીમ વ્યવસ્થા ગુજરાતમાં વિકસાવી છે : મુખ્યમંત્રીશ્રી આવા ખેલાડીઓના રોજગારની ચિંતા રાજ્ય સરકાર કરશે: શ્રી વિજય રૂપાણી કોરોના … Read More

કોરોના જાગૃતિ અભિયાન રંગમચ ના માધ્યમથી કલાકારો દ્વારા સંદેશો આપવાનો નવતર અભિગમ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા જન જાગૃતિ માટે કોવિડ વિજય રથ નો જામનગરમાં પ્રારંભ કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતિ અભિયાન, ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતી અપાશે રંગમચ ના માધ્યમથી … Read More

જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન

જામનગરમાં કોરોના ની બીમારી ને મ્હાત આપ્યા પછી જી.જી.હોસ્પિટલમાં સતત ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરનાર દાતાનું કોરોના સેવિયર ગ્રુપ દ્વારા કરાયું સન્માન અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૧ઓક્ટોબર: જામનગરમાં સ્વામિનારાયણ … Read More

ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક

રાજ્ય સરકાર દ્વારા ‘‘મનરેગા’’ થકી રોજગારીની નવીન તકનું સર્જન ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક  અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના શ્રમિકોને … Read More

दिल्ली सरकार फ़्री में पराली को खाद बनाने के लिए पूसा इंस्टिट्यूट द्वारा बनाए घोल का छिड़काव करेगी: अरविंद केजरीवाल

दिल्ली के सभी किसानों के खेतों में पराली को खाद बनाने के लिए दिल्ली सरकार फ़्री में पूसा इंस्टिट्यूट द्वारा बनाए घोल का छिड़काव करेगी- अरविंद केजरीवाल – दिल्ली सरकार, … Read More

“કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ

કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ સ્થિત કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલ “કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ ઇમરજન્સી સારવાર સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ”: શ્રી રવીભાઇ … Read More