ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત

પાનખરે વસંત જેવા મનોબળથી કોરોનાને મ્હાત ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત ૬૮ વર્ષના રસીલાબેન જાવિયા કહે છે ‘રાજકોટની સમરસ હોસ્ટેલ દીકરાના ઘર સમાન છે’ અહેવાલ: નરેશ … Read More

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી નબળાઈ, શ્વાસમાં લેવામા તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી પોસ્ટ કોવીડ સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક તેનો સામનો કરો આહાર, વિહાર, વિરામ અને વિચારનુ સંતુલન તેમજ ધ્યાન,યોગ પ્રાણાયામ માનસિક … Read More

સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ સિવિલમાં કરે છે દર્દીઓની સેવા

 સંસ્કૃતિ એટલે શું…? વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી સુઆયોજિત વિકાસને દોરી જતું મહત્વનું પરિબળ એટલે સંસ્કૃતિ.., સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ દરરોજ ૮ કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં કરે છે દર્દીઓની સેવા … Read More

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જ:જ્ઞાની પરમસિંઘજી

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જરાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: રાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની … Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે – રિલાયન્સ રિટેલના ન્યૂ કોમર્સ વિઝન થકી સાતત્યપૂર્ણ સશક્તિકરણ, સર્વસમાવેશક પ્રગતિ સાધવા વૈશ્વિક રોકાણકાર સાથે ભાગીદારી મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ … Read More

भावनगर रेल मण्डल पर मनाया गया “स्वच्छता पखवाड़ा”

भावनगर,30 सि7तम्बर: स्वच्छ भारत अभियान के तहत प्रति वर्ष की भाँति इस वर्ष भी भावनगर मण्डल पर 16 सितम्बर से 30 सितम्बर “15 दिनों के लिए स्वच्छता पखवाड़ा मनाया गया”। … Read More

ભાવનગર રેલ મંડળ પર “સ્વચ્છતા પખવાડા” મનાવવામા આવ્યું

ભાવનગર, ૩૦ સપ્ટેમ્બર:સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર મંડળ પર 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 15 દિવસનુ સ્વચ્છતા પખવાડા મનાવવામા આવ્યુ. મંડળના દરેક કાર્યાલય, સ્ટેશન અને … Read More

‘स्वच्छ भारत-स्वच्छ रेल’ अभियान के तहत राजकोट मंडल में स्वच्छता पखवाड़े का आयोजन

राजकोट मंडल पर ‘’स्‍वच्‍छता पखवाडे’ के दौरान240 किलो प्लास्टिक कचरे सहित कुल 19345 किलो कचरा साफ किया गया अहमदाबाद, 30 सितम्बर: ‘स्वच्छ भारत-स्वच्छ रेल’ अभियान के तहत राजकोट मंडल में … Read More

‘સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિજન માં સ્વચ્છતા પખવાડિયા નું આયોજન

રાજકોટ ડિવિઝન પર “સ્વચ્છતા પખવાડા” દરમ્યાન 240 કિલો પ્લાસ્ટિક કચરો સહિત કુલ 19345 કિલો કચરો સાફ કરવામાં આવ્યો હતો અમદાવાદ, ૩૦ સપ્ટેમ્બર: ‘સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ’ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિજન … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે: શિક્ષણમંત્રીશ્રી

ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ૧૦૦ ટકા ફી રાહતની માંગણી કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ … Read More