Manrega: અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા
Manrega: “હર હાથ કો કામ, હર ખેતમેં પાની”ના ધ્યેયમંત્ર સાથે: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ અહેવાલ: લાલજી ચાવડાઅમદાવાદ , … Read More