સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે

હારશે કોરોના, જીતશે રાજકોટ કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર છે આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ & એસોસિએશનના પ્રમુખશ્રી જીવણભાઈ પટેલનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૂપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી.  … Read More

આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો સૌથી શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે: સ્વામી

આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો સૌથી શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે યોગીધામના ત્યાગવલ્લભ સ્વામીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોના મહામારીના સમયમાં લોકોમાંથી … Read More

‘‘દિકરાનું ઘર’’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો પ્રેરક સંદેશ

કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આ આફતને અવસરમાં પલટાવીએ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા … Read More

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન રાજકોટના જાણીતા નાટયકાર અને આકાશવાણીના પૂર્વ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિકનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: રાજકોટના જાણીતા … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More

કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ !

‘‘કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ ! ’’રાજકોટના ‘‘ગુરૂ જો દર’’ ના સાંઈ ભરતલાલનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: રાજકોટના ‘‘ ગુરૂ જો દર … Read More

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર?

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર ?: ‘સંદેશ’ ના નિવાસી તંત્રી જયેશ ઠકરારનો ‘‘પ્રેરક સંદેશ’’ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સંદેશ દૈનિકના … Read More

કોરોના પોઝિટિવ દર્દી માનસિક મનોબળથી ઝડપથી સાજા થાય છે

 રાજકોટ પીડીયુ હોસ્પિટલના એચ.આર મેનેજર અને તેના પતિએ કોરોનાને આપી મહાત અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: જ્યારે વ્યક્તિને કોરોના  રિપોર્ટ    પોઝિટિવ આવે છે ત્યારે દર્દીએ માનસિક હિમ્મત રાખવાની છે. ફીઝીકલી  સારવાર … Read More