જામનગરના જોડિયાગામનો જર્જરીત કોઝ વે રાહદારીઓ માટે જોખમરૂપ..

સાગરખેડુ અને મંદિર ના દર્શનાર્થીઓ માટે એકમાત્ર માર્ગ બિસમાર બન્યો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયાગામ ના છેવાડે. અને ઉંડ નદી ના કાંઠે આવેલ અતિ પ્રાચીન … Read More

જામનગરના જોડિયામાં પાણી અટકાવવા પારો ન હોવાથી શું થઈ હાલત જાણો

જોડીયા માણામોરા રેકલેમેશન પારો બાંધવા માટે જમીનનું ધોવાણ, ખારાસ અટકાવવા ઉગ્ર રજૂઆત કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડાનું ગામ છે … Read More

કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો

જામનગરના જોડિયા તાલુકાના રણજીતપર ગામનો કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો આસપાસના ખેડૂતો ની જમીનને નુકસાન થઇ હોવાથી તંત્ર સમક્ષ રજૂઆત: કોઝવેના નબળા કામ અંગે અગાઉ પણ … Read More

જામનગર જિલ્લાના જોડિયા ગામે સેવા સપ્તાહ ની ઉજવણી કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ ને અનુલક્ષીને”” સેવા સપ્તાહ”” કાર્યક્રમ અંતર્ગત મેઘપર ગામે સમૂહ … Read More