જામનગરના જોડિયામાં પાણી અટકાવવા પારો ન હોવાથી શું થઈ હાલત જાણો

જોડીયા માણામોરા રેકલેમેશન પારો બાંધવા માટે જમીનનું ધોવાણ, ખારાસ અટકાવવા ઉગ્ર રજૂઆત કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડાનું ગામ છે … Read More