Hit & Run Law Protest: हिट एंड रन कानून को लेकर देशभर में हो रहा भारी विरोध

Hit & Run Law Protest: हड़ताल को लेकर पेट्रोल पंपों में ईंधन खत्म हो गया हैं नई दिल्ली, 02 जनवरीः Hit & Run Law Protest: केंद्र सरकार द्वारा हिट एंड … Read More

Student Lathi charge: इंटर की छात्राओं पर लाठी चार्च के विरोध में धनबाद बंद का व्यापक असर

Student Lathi charge: शुक्रवार को इंटर 12वीं की फेल छात्रा उपायुक्त कार्यालय में मंत्री बन्ना गुप्ता से मिलने पहुंचीं थीं। इस दाैरान छात्राओं पर बेरहमी से लाठियां बरसाई गईं। रिपोर्ट: … Read More

Amreli civil: અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અંબારીષ ડેર દ્વારા ધરણા….

Amreli civil: હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન,ઇન્જેક્શન,વેન્ટિલેટર, સ્ટાફ ,ટેસ્ટિંગ ની તાત્કાલિક વ્યવસ્થા કરો અમરેલી, ૦૮ મે: ભાજપ સરકારના અણઘડ વહીવટ ને કારણે ગુજરાતમાં પ્રજા મરી રહી છે.હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર,સ્ટાફ ,ટેસ્ટિંગ … Read More

ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા

જામનગર મહાનગર પાલિકાના ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા પછી મોડી રાત્રે થયું સમાધાન નગરસેવિકા દ્વારા જામ્યુકો ની કચેરીએ ઢોલ વગાડી દિવસભર ઉપવાસ કર્યા … Read More

મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ:પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More

જાણો…,જે.એમ.સીના ટેકનિકલ યુનિયન દ્વારા શા માટે કાળી પટ્ટી બાંધવામાં આવી

મહાનગરપાલિકા માં ૧૦૦ થી વધુ ખાલી જગ્યા ભરવા અને કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરવા સહિત ની માંગણી કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૫ સપ્ટેમ્બર: જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ટેકનિકલ … Read More

જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓના મૃત્યુના આંકડા છુપાવાતા હોવાની રાવ સાથે વિપક્ષો મેદાને

ખંભાળિયાના ધારાસભ્ય તથા વિરોધપક્ષના નેતા સહિતના કોર્પોરેટર વગેરેએ આદર્શ સ્મશાનની લીધી મુલાકાત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ સપ્ટેમ્બર: જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમા કોરોના ના દર્દીઓ ના મૃત્યુ … Read More

જામનગરમાં એનએસયુઆઇ દ્વારા જેઇઇ અને નીટ ની પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે ધરણા યોજ્યા

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને આવેદનપત્ર આપી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪ હોદ્દેદારો ધરણા પર બેઠા રિપોર્ટ:જગત રાવલ૨૮ ઓગસ્ટ,જામનગર:સમગ્ર ભારતમાં હાલ કોરોનાની મહામારી એ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સંજોગોમાં જેઇઇ … Read More