Mass pramotion: પરિસ્થિતિના કારણે ધો10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું ! આ એક નિર્ણય પર અનેક પ્રશ્નો થયા ઉભા

Mass pramotion: આ એક સારી વાત કહેવાય, અને જે લોકો આ નિર્ણય ઉપર પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે તેમણે અત્યાર નાં માહોલ ને સમજવાંની જરૂર છે. અત્યારની પરિસ્થિતિ નાં કારણે … Read More

परीक्षा की गिरफ्त में ज्ञान और शिक्षा

ज्ञान की वैश्विक दौड़ में आगे बढ़ने के लिये भारत की प्रतिबद्धता बराबर व्यक्त की जाती रही है । ठीक इसके विपरीत परिस्थितियाँ क्रमश: विषम होती गई हैं और धिक्षा … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન

અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦ પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ … Read More

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા શરૂ કરશે

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે by PIB Ahmedabad ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા શરૂ  કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે. ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી દરમિયાન, આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી, તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. દરેકની તબીબી તપાસ કરવામાં આવશે. તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે સંબંધિત રાજ્ય સરકારને ચાર્જ ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તેમનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે અને આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ત્યારપછીની કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ સંબંધે તેમની વેબસાઇટ મારફતે વિગતવાર માહિતી પૂરી પાડશે. રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વિદેશથી પરત ફરી રહેલા ભારતીયો માટે તેમના રાજ્યોમાં પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને તે પછીની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી રાખે.

भारत सरकार ने विदेशों में फंसे भारतीयों को वापिस भारत लाने की सुविधा को अनुमति दी

प्रक्रिया 7 मई से चरण-बद्ध तरीके से प्रारम्भ होगी 04 MAY 2020 by PIB Delhi भारत सरकार ने विदेशों में फंसे भारतीयों को चरणबद्ध तरीके से वापिस भारत लाने के … Read More