વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન
અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦
પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન અમદાવાદ આવી પહોંચ્યું છે.