રાજ્યમાં કોરોના (Covid-19)સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ના વધુ એક મહત્વનો નિર્ણય
ગાંધીનગર, ૧૯ માર્ચ: રાજ્યમાં કોરોના સંક્રમણના (Covid-19)વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓ ના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા … Read More