જામનગરમાં એનએસયુઆઇ દ્વારા જેઇઇ અને નીટ ની પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે ધરણા યોજ્યા

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને આવેદનપત્ર આપી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪ હોદ્દેદારો ધરણા પર બેઠા રિપોર્ટ:જગત રાવલ૨૮ ઓગસ્ટ,જામનગર:સમગ્ર ભારતમાં હાલ કોરોનાની મહામારી એ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સંજોગોમાં જેઇઇ … Read More

જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.

રિપોર્ટ:જગત રાવલજામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર … Read More

કોરોનાનું સંક્રમણ તથા અતિ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનશે તો જવાબદાર કોણ?ભાવિક સોલંકી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રીશ્રી ભાવિક સોલંકીએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના સાથે સ્વાથ્ય સાથે ચેડા કરી રહી છે : ભાવિક સોલંકી અમદાવાદ,૨૪ ઓગસ્ટ:ગુજરાત બોર્ડ દ્વારા અત્યાર હાલ … Read More