Bhavik NSUI

કોરોનાનું સંક્રમણ તથા અતિ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનશે તો જવાબદાર કોણ?ભાવિક સોલંકી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રીશ્રી ભાવિક સોલંકીએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી

શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના સાથે સ્વાથ્ય સાથે ચેડા કરી રહી છે : ભાવિક સોલંકી

અમદાવાદ,૨૪ ઓગસ્ટ:ગુજરાત બોર્ડ દ્વારા અત્યાર હાલ ચાલી રહેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પૂરક પરીક્ષા રદ્ કરવામાં આવે ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે સાથોસાથ ગુજરાતમાં અતિ ભારે વરસાદ હોવાથી અનેક જીલ્લાઓમાં પૂરની સ્થિતી હોવાને કારણે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પૂરક પરીક્ષા રદ્ કરવામાં આવે : ભાવિક સોલંકી

WhatsApp Image 2020 08 24 at 1.58.47 PM
Banner Still Guj