કોરોનાનું સંક્રમણ તથા અતિ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનશે તો જવાબદાર કોણ?ભાવિક સોલંકી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રીશ્રી ભાવિક સોલંકીએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના સાથે સ્વાથ્ય સાથે ચેડા કરી રહી છે : ભાવિક સોલંકી અમદાવાદ,૨૪ ઓગસ્ટ:ગુજરાત બોર્ડ દ્વારા અત્યાર હાલ … Read More