अहमदाबाद मण्डल पर स्वच्छता अभियान का समापन गांधी जयंती पर स्टेशनों पर श्रमदान

  अहमदाबाद, 02 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर गांधी जयंती के अवसर पर श्रमदान कार्यक्रम का आयोजन किया गया। मंडल के अहमदाबाद स्टेशन पर मंडल रेल प्रबंधक श्री … Read More

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા ગાંધીધામ અને ભુજ સ્ટેશનોનું નિરીક્ષણભુજ સ્ટેશનથી ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થયો

 અમદાવાદ, ૦૨ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે અમદાવાદ મંડળ  પર તેમના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ અને ભુજ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. ગાંધીધામમાં તેમણે દરેકને શ્રમ … Read More

पश्चिम रेलवे के महाप्रबंधक द्वारा गांधीधाम एवं भुज स्टेशनों का निरीक्षण भुज स्टेशन पर एफ्लुएंट ट्रीटमेंट प्लांट प्रारंभ

अहमदाबाद, 02 अक्टूबर: पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल ने अहमदाबाद मंडल पर अपने दो दिवसीय दौरा कार्यक्रम के दौरान गांधीधाम एवं भुज स्टेशनों का निरीक्षण किया। गांधीधाम में … Read More

मनीष सिसोदिया ने ”बापू – द अनफाॅरगेटेबल” का लोकार्पण किया

दिल्ली से जुड़ी बापू की महत्वपूर्ण स्मृतियों का संकलन हमें प्रेरणा देगा : श्री सिसोदिया बापू की जरूरत आज पहले से भी ज्यादा है, सामाजिक उत्थान के लिए उनसे प्रेरणा … Read More

માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિત્તે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તથા ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેઈનનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે રૂ. ૫૯૮૬.૯૨ કરોડના ૮૩૫ માળખાકીય સુવિધાોઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજનઃઆંગણવાડી … Read More

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે અહેવાલ: … Read More

એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો

વન્ય જીવ સપ્તાહની ઉજવણી એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો ના વિષય સૂત્રને હાર્દમાં રાખીને આજથી વન્ય જીવ સપ્તાહની ઉજવણી નો પ્રારંભ વડોદરા, ૦૨ ઓક્ટોબર: વિશાળે જગ વિસ્તારે … Read More

૭૫ વર્ષની ઉંમરના કોવિડ દર્દી રમેશચંદ્ર આર્ય સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીનો પ્રયોગ એમને ગમી ગયો

વડોદરા, ૦૨ ઓક્ટોબર: વાઘોડિયાના ૭૫ વર્ષની ઉંમરના રમેશચંદ્ર આર્ય કોવિડ પીડિત છે અને હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલની સુવિધા ખાતે સારવાર લઈ રહ્યાં છે.તેઓ અત્રેની દવા સાથે દુઆ ભરેલી અને સ્નેહ … Read More

મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ:પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ

‘રેડિયો પ્રિઝન’ સાબરમતી લાઈવ… અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવ:- વાર્ષિક રૂ. ૦૧ કરોડનું ટર્ન ઓવર … Read More