રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારાપોષણ માહ-૨૦૨૦ની અનોખી ઉજવણી

કિશોરીએ “પોષણ તોરણ” નું વિતરણ કરીનસગર્ભા માતા અને ધાત્રી માતાઓને આપ્યા સ્વાસ્થ્યવર્ધક સંદેશા આંગણવાડી કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને સગર્ભા માતાઓનેપોષણયુક્ત આહાર અંગે માહિતી આપીને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭સપ્ટેમ્બર:સહી પોષણદેશ રોશન”ના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર દ્વારા  દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માહ ૨૦૨૦”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ  પોષણ માહની અનોખી ઉજવણી કરી રહ્યું છે.  આ ઉપરાંત કિશોરીઓ દ્વારા જોખમી સગર્ભા માતા, છ માસથી નાના અને છ થી બે વર્ષ સુધીના અતિકુપોષિત બાળકો અને બેથી પાંચ વર્ષના  અતિકુપોષિત બાળકોને પોષણ તોરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન જીવનના દરેક પાસાઓ સાથે ઘનિષ્ઠ રૂપથી સંકળાયેલી કડી છે. તેથી લાભાર્થીઓને  કિશોરી અને આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી હતી. loading… વધુમાં કિશોરીઓ દ્વારા ટી.એચ.આર. પૂર્ણા શક્તિમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં  આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કિશોરીઓને પ્રોત્સાહન પુરૂં પાડવા  વાનગી સ્પર્ધાઓનું  આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામ

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામમાં પહેલાં દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની આઈજેસીનાં નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭ સપ્ટેમ્બરે … Read More

40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી

CMIE અહેવાલ મુજબ દેશમાં એપ્રિલથી જુલાઇ 2020માં 1.89 કરોડ ભારતીઓએ નોકરી ગુમાવી. • 40 કરોડ હિન્દુસ્તાની ગરીબી રેખા નીચે ધકેલાઇ રહ્યાં છે : ડૉ. મનિષ દોશી• દેશમાં 116 ખેડૂત, ખેતમજૂર … Read More

ગ્યાસુદ્દીન શેખે ગુજરાત રાજ્યના ચુંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર:વિશ્વ વ્‍યાપી કોરોના મહામારીની આરોગ્‍ય સંબંધી ગંભીર પરિસ્‍થિતિના પરીપેક્ષ્‍યમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબત અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે આજરોજ … Read More

જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નું શા માટે કરાયું સન્માન જાણો…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:મૂળ જામનગરના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા એ આઇપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન મેળવવા માટે ફક્ત ભારતીય ખેલાડી … Read More

भारत में 82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड

भारत ने लगातार दूसरे दिन भी  82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड बनाया अभी तक 40 लाख से अधिक लोग हो चुके हैं रिकवर सक्रिय मामलों की … Read More

જામનગરના ધ્રોલ ખાતે રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા … Read More

भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए काम करने के लिए प्रतिबद्ध है: श्री प्रकाश जावडेकर 

जी-20 देशों के पर्यावरण मंत्रियों की बैठक में भू- क्षरण और कोरल रीफ के संरक्षण कार्यक्रम के वैश्विक पहल की शुरुआत भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए … Read More