૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More