જામનગરના ધ્રોલ ખાતે રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા … Read More