2960 लोगों की में जांच में मिले 46 (1.6%) पॉजिटिव सात स्थानों पर पॉजिटिविटी रेट रही शून्य

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 16 सितम्बर:उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर 15 सितंबर से जिले के वल्नरेबल क्षेत्रों पर चलाई जा … Read More

प्रधानमंत्री 18 सितंबर को दोपहर 12 बजे कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे

प्रधानमंत्री ऐतिहासिक कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे यात्रियों की सुविधा के लिए बिहार में नए रेल मार्गों और विद्युतीकरण परियोजनाओं का उदघाटन करेंगे 16 SEP 2020 by PIB … Read More

दिल्ली में पराली से सीधे खेत में बनाई जाएगी खाद: गोपाल राय

– पर्यावरण मंत्री गोपाल राय ने भारतीय कृषि अनुसंधान संस्थान पूसा की तरफ से पराली से खेत में खाद बनाने की विकसित की गई तकनीक (बाॅयो डी-कंपोजर) का डेमोस्ट्रेशन देखा … Read More

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी, ‘आप’ सरकार डीयू के कॉलेजों के शिक्षकों का साथ है- डिप्टी सीएम मनीष सिसोदिया – कैग के लेखा परीक्षकों ने … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર … Read More

મુખ્યમંત્રીશ્રીના “ટેસ્ટ ઇઝ બેસ્ટ”ના મંત્રને ચરિતાર્થ કરતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ફરજ પરના ૧૩૨ કર્મચારીઓએ કરાવ્યો કોરોના ટેસ્ટ, બે કર્મચારીઓ પોઝિટિવ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૧૬ સપ્ટેમ્બર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  “ટેસ્ટ ઇઝ બેસ્ટ” નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

જામનગરની ત્રણ ઇન્સ્ટીટયુટ ને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો, બિલ રાજ્યસભામાં પાસ

લોકસભામાં ખરડો પસાર થયા બાદ રાજયસભામાં ખરડો પસાર કરાયો રાજમાતા ગુલાબકુંવરબા મહાવિદ્યાલય સહિત અન્ય ત્રણ ઇન્સ્ટીટયુટનો સમાવેશ દેશની એક માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાને રાષ્ટ્રિય દરજ્જો મળતા આર્યુવેદક્ષેત્રે દશેમાં સંશોધન અને … Read More

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડા ની શરૂઆત

 અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર તારીખ 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામા આવી રહેલ સ્વચ્છતા પખવાડા ની શુરુઆત થઈ. મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા … Read More