अहमदाबाद मण्डल पर स्वच्छता पखवाडे की शुरूआत

 अहमदाबाद, 16 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर दिनांक 16 सितंबर से 30 सितंबर 2020 तक मनाए जा रहे स्वच्छता पखवाड़े की शुरूआत हुई। मण्डल रेल प्रबंधक श्री दीपक कुमार … Read More

વડાપ્રધાન મોદીના ૭૦મા જન્મદિવસે ગુજરાતમાં વિવિધ પાંચ વિકાસ કામોની પંચામૃત ધારા વહેશે

રાજ્યપાલશ્રી-કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડૂત કલ્યાણ-મહિલા ઉત્કર્ષ યોજના સાથે આદિજાતિ વિસ્તારોમાં જૂથ પાણી પૂરવઠા યોજના-કલાયમેટચેન્જ વિભાગની નવતર પહેલરૂપ યોજનાઓના ઇ-ખાતમૂર્હત-શુભારંભ થશે રાજ્યભરમાં ૭૦ સ્થળોએ યોજાશે કાર્યક્રમો મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ કાર્યક્રમોમાં … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહરહેશે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહેવાલ: દિલીપ … Read More

કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

કુલદિપભાઈ દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ

સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ અદા કરતા કુલદિપભાઈ- દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ….. ૯૦ વર્ષની ઉમરે દાદીની ઓર્થોપેડિક સફળ સર્જરી કરાવી હતી,જેના કારણે દાદીએ જીવનની સદી પૂરી કરી … Read More

पृथ्वी का सुरक्षा कवच है ओजोन परत

अनियंत्रित औद्योगिकीकरण, प्राकृतिक संसाधनों का अंधाधुंध दोहन एवं विकास की तीव्र लालसा के कारण प्रकृति के सर्वश्रेष्ठ जीव मानव ने अपनी इन सभी गैर औचित्यपूर्ण गतिविधियों से न केवल मानवीय … Read More

“એક વાત મહાત્માની” અંક ૨ : અંતિમયાત્રા

આઝાદ ભારતનાં ઈતિહાસમાં કદાચ પહેલી વાર પંદર લાખની સંખ્યામાં રોડ-રસ્તા પર લોકો એકઠા થયા હતા અને એ પણ કોઈ જુલુસ કે જલસા માટે નહિ પરતું એક અતિમ દર્શન માટે, અતિમ … Read More

કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા કુલ ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ ખાનગી હોસ્પિટલે ના પાડી પણ જી.જી.હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી મારી તકલીફ દૂર કરવામાં આવી:અમિનાબેન સમા સંકલન: દિવ્યા … Read More

પશ્ચિમ રેલ્વે પર ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્જેક્શન ને મળી નોંધપાત્ર ગતિ

અમદાવાદ,૧૫ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ સ્ટેશનો પર વિવિધ ડિજિટલ વારા દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન … Read More

શાંતિનિકેતન “વિશ્વભારતી” સ્થાપનાદિનની ૧૦૧મી ઉજવણમાં “કલા પ્રતિષ્ઠાન “દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૧૫ સપ્ટેમ્બર:જાણીતા કવિ ,સાહિત્યકાર -લેફ્ટનન્ટ ડો.સતિશચંદ્ર વ્યાસ લિખિત “રવીન્દ્રનાથનો વૈભવ” કલાગ્રંથ ભાગ-30 નો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન લોકાર્પણ સમારોહ જામનગર … Read More