કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કેહર વધતા ઠેર ઠેર ઉકાળા વિતરણ શરૂ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડીયાના સહયોગથી તાલુકા પંચાયત જોડીયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ … Read More

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ સેવાભાવી ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ વિનામુલ્યે વિતરણ અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટો અપાયા  ૮ સપ્ટેમ્બર,રાજકોટ: કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More