કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા કુલ ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ ખાનગી હોસ્પિટલે ના પાડી પણ જી.જી.હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી મારી તકલીફ દૂર કરવામાં આવી:અમિનાબેન સમા સંકલન: દિવ્યા … Read More

સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા અત્યંત જટિલ એટલાન્ટોએક્સિઅલ સબલકશેસન સર્જરી કરવામાં આવી

રતલામના અફસાનાબાનું ગરદનના મણકાના ટી.બી.થી. પીડામુક્ત થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓમાં ૩૦ થી ૪૦ ટકા પ્રમાણ રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીઓનું છે :સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૧ … Read More