શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય
“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More