Good news for test: नमक के पानी से गरारे के माध्यम से आरटी-पीसीआर जांच की अनूठी विधि, तीन घंटे में मिल जाएगा परिणाम

Good news for test: डॉ. खैरनार के अनुसार यह विधि गैर-आक्रामक और इतनी सरल है कि रोगी स्वयं नमूना एकत्र कर सकता है। रोगियों के लिए (Good news for test) … Read More

Rapid test: વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા

વડોદરા શહેરી વિસ્તારમાં કોવિડની ત્વરિત ચકાસણી (Rapid test)માટે ૧૧ ત્વરિત નિદાન કેન્દ્રોની કામગીરીનો નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ કરાવ્યો પ્રારંભ: વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા અહેવાલ: બી.પી.દેસાઈવડોદરા, ૦૬ એપ્રિલ: Rapid test: નર્મદા … Read More

યુકેથી પરત આવેલા મુસાફરોના 6 સેમ્પલમાં યુકેમાં મળી આવેલા નવા વેરિઅન્ટના વાયરસથી દર્દી પોઝિટીવ થયા હોવાનું મળી આવ્યું

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા SARS-CoV-2ના મ્યૂટન્ટ વેરિઅન્ટની જીનોમ શ્રૃંખલાના પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા 29 DEC 2020 by PIB Ahmedabad: ભારત સરકારે યુકેમાંથી SARS- CoV-2 વાયરસના  મ્યૂટન્ટ વેરિઅન્ટ આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં લઇને સક્રિયતા દાખવી છે અને આ મ્યૂટન્ટ વેરિઅન્ટને શોધી કાઢવા તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે પૂર્વ સક્રિય અને નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વ્યૂહનીતિમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે, જોકે તે માત્ર આટલા જ મર્યાદિત નથી :- યુકેથી આવી રહેલી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી 23 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે. યુકેથી પરત આવી રહેલા તમામ મુસાફરોનું ફરજિયાત RT-PCR પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકેથી પરત આવેલા જે પ્રવાસીઓમાં RT-PCR પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવે તેમના નમૂનાની 10 સરકારી લેબોરેટરી એટલે કે INSACOGની કન્સોર્ટિયમ દ્વારા જીનોમ શ્રૃંખલા કરવામાં આવે છે. પરીક્ષણ, સારવાર, દેખરેખ અને કન્ટેઇન્મેન્ટની વ્યૂહનીતિ અંગે વિચાર કરવા અને ભલામણ કરવા માટે 26 ડિસેમ્બર 2020ના રોજ કોવિડ-19 માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની બેઠક યોજવામાં આવી હતી. SARS-CoV-2ના મૂટન્ટ વેરિઅન્ટને નિયંત્રણમાં લેવા માટે 22 ડિસેમ્બર 2020ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અનુપાલન કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે. … Read More

ડી-માર્ટ મોલમાં લોકોના કોરોના ટેસ્ટ કરાવાતા ૨ કલાકમાં ૨૫ લોકો પોઝિટિવ નોંધાતા ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. અમદાવાદ, ૨૦ નવેમ્બર: લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડયા. મનપા અધિકારીઓ દોડી આવીને … Read More

છેલ્લાં દોઢ મહિનાથી કોરોના સંક્રમણમાં આરોગ્ય તપાસ અને સારવાર માટે ખડેપગે

કતારગામની સ્ટેટિક સેન્ટરની ટીમ છેલ્લાં દોઢ મહિનાથી કોરોના સંક્રમણમાં આરોગ્ય તપાસ અને સારવાર માટે ખડેપગે અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૦ નવેમ્બર: મંગળવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોવિડ … Read More

રાજકોટ જિલ્લાના ૨૨૦ સેન્ટરોમાં કોરોના વાયરસ ટેસ્ટીંગ

રાજકોટ જિલ્લાના ૨૨૦ સેન્ટરોમાં કોરોના વાયરસ ટેસ્ટીંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી ” રાજકોટ જિલ્લામાં કોરોના મહામારી અટકાયત માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવી રહેલ છે. પરંતુ આ … Read More

કોરોનાના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી સુરતની તેજસ લેબ સામે પગલાં લેવાયા

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે રાજ્યવ્યાપી તપાસના આદેશો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગંભીર … Read More

રાજકોટ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના ૪૩ બાળકો તેમજ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો

પોઝીટીવ આવેલા ૨૦ બાળકો કોવિડ કેર સેન્ટર ખાતે સઘન સારવાર બાદ કોરોના મૂક્ત બન્યા અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર : જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૬ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને સમગ્ર સૌરાષ્ટ્ર … Read More

અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

2960 लोगों की में जांच में मिले 46 (1.6%) पॉजिटिव सात स्थानों पर पॉजिटिविटी रेट रही शून्य

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 16 सितम्बर:उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर 15 सितंबर से जिले के वल्नरेबल क्षेत्रों पर चलाई जा … Read More